નવી દિલ્હી, તા.4 : ભારતનાં રક્ષા પ્રમુખ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂર અંગે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, સાતમી મેનાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા પછી પાંચ મિનિટમાં જ પાકિસ્તાનને.....