આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 9 : મારા 11 વર્ષના વડા પ્રધાન તરીકેના કાર્યકાળમાં જન આકાંક્ષાઓને નવી ઉડાન આપી છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. વડા પ્રધાનપદે નરેન્દ્ર મોદીના નવમી જૂને 11 વર્ષ પૂર્ણ થયા એ અવસરે મોદીએ જણાવ્યું હતું કે, મારા 11 વર્ષના વડા પ્રધાન તરીકેના કાર્યકાળમાં દેશવાસીઓના જીવન....