• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

`વંદે માતરમ્'ના વિભાજન સાથે દેશના વિભાજનનું બીજ રોપાયું

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 7 : વડા પ્રધાને વ્યથિત સ્વરે જણાવ્યું હતું કે રાષ્ટ્રને જમીનનો ટુકડો કે વિસ્તાર માનવાવાળાઓ માટે દેશને માતા માનનારાઓના વિચાર પરેશાન કરી શકે છે, પરંતુ ભારત અલગ-વિશેષ છે, ભારતમાં મા જનની અને પાલનકર્તા તો છે જ, પરંતુ જો સંતાન ઉપર કોઈ સંકટ આવે તો મા સંહારકર્તા પણ…..