કૅપ્ટનની રેસમાં ગિલ આગળ : શ્રેયસ પણ દાવેદાર
નવી દિલ્હી, તા.11:
રોહિત શર્માના ટેસ્ટ સંન્યાસ બાદ શુભમન ગિલને નવો કપ્તાન બનાવવામાં આવ્યો છે. આથી ભારતીય
ટીમમાં ત્રણ અલગ અલગ ફોર્મેટમાં ત્રણ કપ્તાન છે. રોહિત શર્મા હજુ પણ વન ડે ફોર્મેટનો
કેપ્ટન છે. જયારે ટી-20 ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવ કપ્તાની સંભાળે છે. આ સ્થિતિ ટૂંક
સમયમાં બદલી શકે છે. રિપોર્ટ અનુસાર રોહિત શર્માની કપ્તાની.....