ચીનને સંદેશો: આતંકવાદ મુદ્દે બેવડાં ધોરણ અસ્વીકાર્ય
પેરિસ, તા.10: વિદેશ પ્રધાન એસ.જયશંકરે
ફ્રાન્સની ધરતી ઉપરથી પશ્ચિમી દેશોને સીધો સંદેશો આપી દીધો છે. યુક્રેન મુદ્દે જયશંકરે
સ્પષ્ટ કરી દીધું છે કે, અમેરિકા કે અન્ય કોઈપણ પશ્ચિમી દેશોનાં દબાણમાં આવીને ભારત
પોતાનાં જૂના મિત્ર રશિયાની વિરુદ્ધ જશે નહીં. ફ્રાન્સનાં એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં
જયશંકરે યુક્રેનમાં....