અમરનાથ યાત્રાની સુરક્ષા માટે અપાયેલી ટ્રેનનાં બારી, દરવાજા, ટોઇલેટ તૂટેલાં, સીટો ગાયબ
નવી દિલ્હી, તા.
11 : અમરનાથ યાત્રાની સુરક્ષામાં તહેનાતી માટે જનારા સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના
1200 જવાનો માટે ઘણી રાહ જોવડાવીને મોડેથી માંડ મોકલાયેલી ટ્રેનની તૂટેલી ફૂટેલી દશા
જોતાં જ જવાનોએ તેમાં ચડવાની ના પાડી દીધી હતી. પાંચ દિવસ જૂના આ મામલાનો વીડિયો સામે
આવ્યા બાદ રેલવે મંત્રાલયે.....