વડા પ્રધાન મોદીની મોરારિબાપુને સાંત્વના
કુંઢેલી, તા.
11: વિશ્વવિખ્યાત રામકથાકાર મોરારિબાપુનાં ધર્મપત્ની નર્મદાબા 79 વર્ષની વયે મંગળવારે
વટ સાવિત્રીની રાતે નિર્વાણ પામ્યા છે. સાધુ સમાજની પરંપરા મુજબ કૈલાસવાસી નર્મદાબાને
આજે સવારે 9 કલાકે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતે સમાધિ આપવામાં આવી.....