• શુક્રવાર, 13 જૂન, 2025

મોરારિબાપુનાં ધર્મપત્ની નર્મદાબાનું નિર્વાણ

વડા પ્રધાન મોદીની મોરારિબાપુને સાંત્વના

કુંઢેલી, તા. 11: વિશ્વવિખ્યાત રામકથાકાર મોરારિબાપુનાં ધર્મપત્ની નર્મદાબા 79 વર્ષની વયે મંગળવારે વટ સાવિત્રીની રાતે નિર્વાણ પામ્યા છે. સાધુ સમાજની પરંપરા મુજબ કૈલાસવાસી નર્મદાબાને આજે સવારે 9 કલાકે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતે સમાધિ આપવામાં આવી.....