સરકારને મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ લાવવા અપીલ
નવી દિલ્હી, તા.
11 (એજન્સીસ) : ભારતીય ટેક્સ્ટાઇલ-ક્લોધિંગ ક્ષેત્રના હિતધારકો માને છે કે, 2030 સુધીમાં
100 અબજ યુએસ ડૉલરની નિકાસના લક્ષ્યાંકને હાંસલ કરવા માળખાકીય પ્રશ્નો હલ કરવા પડશે.
છેલ્લાં દસેક વર્ષથી ટેક્સ્ટાઇલ અને ગાર્મેન્ટ્સની નિકાસ ખાસ વધી નથી. આ માટે કોઇમ્બતૂરમાં
મળેલી બેઠકમાં ચિંતન કરાયું.....