• શનિવાર, 19 એપ્રિલ, 2025

ઉનાળામાં પંખીઓ માટે પાણી મૂકવાનું ચૂકશો નહીં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : ઉનાળાના આકરા તાપથી લોકો હેરાન થઈ રહ્યા છે અને પશુ-પક્ષીઓ પણ એમાંથી બાકાત નથી. જીવદયાપ્રેમીઓ બારી પર, અગાશી, ગૅલેરી અને આંગણામાં પાણીના કૂંડા મૂકવા લાગ્યા છે. પરંતુ પક્ષીઓ માટે પાણી મૂકવું કે નહીં એ અંગે મતમતાંતર છે. જોકે, શહેરના ક્રોંકિટીકરણની અસર પક્ષીઓને પણ થઈ રહી છે….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ