મહારાષ્ટ્રનાં રાજકીય સમીકરણ બદલે એવું શરદ પવારનું વિધાન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસનાં
બે જૂથોના વિચારો સમાન છે. ભવિષ્યમાં તેઓ ફરી એક થાય તો આશ્ચર્ય નહીં થાય, એમ રાષ્ટ્રવાદી
(શરદ પવાર)ના વડા અને પીઢ નેતા શરદ પવારે જણાવ્યું છે. શરદ પવારના આ વિધાનથી મહારાષ્ટ્રમાં
અનેક લોકોની ભૃકુટી વંકાઈ છે. શરદ પવારે અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું
હતું કે....