• રવિવાર, 18 મે, 2025

ભવિષ્યમાં એક થવા વિશેનો નિર્ણય રાષ્ટ્રવાદીની નવી પેઢીના હાથમાં, એક થાય તો આશ્ચર્ય નહીં થાય

મહારાષ્ટ્રનાં રાજકીય સમીકરણ બદલે એવું શરદ પવારનું વિધાન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસનાં બે જૂથોના વિચારો સમાન છે. ભવિષ્યમાં તેઓ ફરી એક થાય તો આશ્ચર્ય નહીં થાય, એમ રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના વડા અને પીઢ નેતા શરદ પવારે જણાવ્યું છે. શરદ પવારના આ વિધાનથી મહારાષ્ટ્રમાં અનેક લોકોની ભૃકુટી વંકાઈ છે. શરદ પવારે અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે....