• શુક્રવાર, 13 જૂન, 2025

શિવસેના (ઠાકરે) અને મનસેના સમર્થકો સમજૂતી માટે ઉત્સુક

ઉદ્ધવ અને રાજ વચ્ચે સમજૂતીની વાતો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્ર શિવસેના (ઠાકરે) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે રાજકીય સમજૂતીની ચર્ચાને બળ આપે એવી ઘટનાઓ બની છે. તેનાથી બંને રાજકીય પક્ષો નજીક આવી રહ્યાના એંધાણ મળ્યા છે. મનસેના શહેર એકમના અધ્યક્ષ રાહુલ કામતે મંગળવારે ડોંબિવલી (પશ્ચિમ)માં આવેલી શિવસેના (ઠાકરે)ની શાખાની મુલાકાત.....