અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.
11 : મુંબઈ પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે, અમારી માલિકીની જમીનના વિકાસ માટે ઝૂંપડપટ્ટીવાસીઓની
સંમતિની જરૂર નથી. પાલિકાએ 64 ઝૂંપડપટ્ટી પ્લૉટના પુન:વિકાસની યોજના બનાવી છે. જોકે,
ઝૂંપડાવાસીઓ સાથે પરામર્શ કર્યા વિના લીધેલા નિર્ણયને કારણે પાલિકાને ટીકાનો સામનો
કરવો પડી રહ્યો....