• શુક્રવાર, 13 જૂન, 2025

પુન:વિકાસ પ્રોજેક્ટ્સ માટે ઝૂંપડાવાસીઓની સંમતિની જરૂર નથી : પાલિકા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : મુંબઈ પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે, અમારી માલિકીની જમીનના વિકાસ માટે ઝૂંપડપટ્ટીવાસીઓની સંમતિની જરૂર નથી. પાલિકાએ 64 ઝૂંપડપટ્ટી પ્લૉટના પુન:વિકાસની યોજના બનાવી છે. જોકે, ઝૂંપડાવાસીઓ સાથે પરામર્શ કર્યા વિના લીધેલા નિર્ણયને કારણે પાલિકાને ટીકાનો સામનો કરવો પડી રહ્યો....