અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.
11 : મુંબઈના ઉપનગરીય રેલવે નેટવર્ક પર ભાડાંમાં વધારો કર્યા વિના વધુ એની લોકલ ટ્રેનો
શરૂ કરવામાં આવશે, એમ મુંબ્રાના રેલવે અકસ્માત બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે
જણાવ્યું હતું. મંગળવારે એક પત્રકાર પરિષદમાં ફડણવીસે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રને
કૉંગ્રેસના વર્ચસ્ હેઠળની યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સની....