• બુધવાર, 01 એપ્રિલ, 2026

ફોજદારી કેસોમાં કસૂરવાર ઠરાવવાનો દર વધારવા એઆઈની મદદ લેવાશે : ફડણવીસ

મુંબઈ, તા. 31 : ફોજદારી કેસોમાં કસૂરવાર ઠરાવવાના હાલના 50 ટકા દરને 95 ટકા સુધી વધારવા માટે સરકારે તપાસની ખામીઓ ઓળખવા માટે ભૂતકાળના કેસોનો વિગતવાર અભ્યાસ કરવાની યોજના બનાવી છે અને જિલ્લા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ