• બુધવાર, 01 એપ્રિલ, 2026

નાલંદાના મંદિરમાં નાસભાગ: નવનાં મોત

નાલંદા, તા.31 : બિહારના નાલંદા જિલ્લામાં આજે સવારે શીતલા માતા મંદિરમાં નાસભાગ મચતાં ઓછામાં ઓછા નવ શ્રદ્ધાળુનાં મોત થયા હતાં. આઠ મહિલા શ્રદ્ધાળુના ભીડમાં ચગદાઈ જવાથી સ્થળ પર જ મૃત્યુ થયાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ