થાણે, તા. 15 : અંધશ્રદ્ધાની માયાજાળ ફેલાવી ભોળા નાગરિકોને લૂંટતા તત્ત્વો સામે થાણે ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. કાળા જાદુ અને તાંત્રિક વિધિ દ્વારા આર્થિક સમૃદ્ધિ અપાવવાનું વચન આપી એક મહિલા પાસેથી રૂા. 2.5.....
થાણે, તા. 15 : અંધશ્રદ્ધાની માયાજાળ ફેલાવી ભોળા નાગરિકોને લૂંટતા તત્ત્વો સામે થાણે ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. કાળા જાદુ અને તાંત્રિક વિધિ દ્વારા આર્થિક સમૃદ્ધિ અપાવવાનું વચન આપી એક મહિલા પાસેથી રૂા. 2.5.....