કોલ્હાપુરના મેળાવડામાં ખેડૂતોનાં હિતો જાળવવા માગ ઉઠી
કોલ્હાપુર, તા. 20 : ‘શક્તિપીઠ’ મહામાર્ગ વિરોધી સંઘર્ષ સમિતીની લડાઈ જોતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પોતે જ આ પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરશે, એવો વિશ્વાસ કોંગ્રેસના વિધાન પરિષદના જૂથનેતા સતેજ પાટીલે.....