• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

કામગીરી નહીં સુધરે તો પ્રધાનપદ આંચકી લેવાની શિંદેની ચીમકી

કૅબિનેટની બેઠક પૂર્વે ચાર પ્રધાનોને ખખડાવ્યા

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 5 : શિવસેનાના મુખ્ય નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમના પક્ષના ચાર પ્રધાનોને કામગીરી સુધરે નહીં તો પ્રધાનપદ આંચકી લેવાની ચીમકી આપી છે. કૅબિનેટની બેઠક પહેલા મંગળવારે......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ