• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

મહારાષ્ટ્રમાં એનાલોગ પનીરનાં ઉત્પાદન અને વેચાણ ઉપર એક વર્ષનો પ્રતિબંધ

તુકારામ મુંઢેના નિશાને નકલી પનીર 

ગુનેગારને 10 લાખનો દંડ અને આજીવન કેદની સજા થશે    

મુંબઇ, તા. 5 (પી.ટી.આઇ): મહારાષ્ટ્રમાં નકલી પનીરના વધતા વેચાણ અને ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરીને આમજનતાનાં આરોગ્ય સામે વધી રહેલા જોખમનાં કારણે રાજ્ય સરકારે પનીર એનાલોગ અને નોન-ડેરી પનીરનાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ