નાગરિકોના અધિકારની રક્ષા ન થાય ત્યારે જ હસ્તક્ષેપ
નવી દિલ્હી, તા.
11 : ભારતના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈના કહેવા પ્રમાણે દેશમાં ન્યાયિક સક્રિયતાની ભૂમિકા
યથાવત રહેશે પણ તેને એટલી ન વધારવી જોઈએ કે ન્યાયીક આતંકવાદનું રૂપ લેવાનું શરૂ કરે.
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જ્યારે વિધાયીકા અને કાર્યપાલિકા નાગરિકોના અધિકારોની
રક્ષા કરવામાં અસફળ રહે ત્યારે ન્યાયપાલિકાએ.....