• શુક્રવાર, 13 જૂન, 2025

ન્યાયિક આતંકવાદથી બચો, કોર્ટે મર્યાદા ન ઓળંગવી જોઈએ : સીજેઆઈ

નાગરિકોના અધિકારની રક્ષા ન થાય ત્યારે જ હસ્તક્ષેપ 

નવી દિલ્હી, તા. 11 : ભારતના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈના કહેવા પ્રમાણે દેશમાં ન્યાયિક સક્રિયતાની ભૂમિકા યથાવત રહેશે પણ તેને એટલી ન વધારવી જોઈએ કે ન્યાયીક આતંકવાદનું રૂપ લેવાનું શરૂ કરે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જ્યારે વિધાયીકા અને કાર્યપાલિકા નાગરિકોના અધિકારોની રક્ષા કરવામાં અસફળ રહે ત્યારે ન્યાયપાલિકાએ.....