ઢાકા, તા. 11 : બંગલાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસે ફરી એક વખત ભારત અને બંગલાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીના મુદ્દે નિવેદન આપ્યું છે. યૂનુસે આરોપ મુક્યો છે કે શેખ હસીના દ્વારા ભારતમાં રહીને અપાતા નિવેદનોથી બંગલાદેશમાં આક્રોશ ફેલાઈ રહ્યો છે, પણ વડા પ્રધાન મોદીએ તેને.....