પ્રધાનો માટે ઔપચારિક આદેશ
નવી દિલ્હી, તા.11
: દેશમાં સતત વધી રહેલા કોરોના કેસને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. વડાપ્રધાન
નરેન્દ્ર મોદીને મળવા આવતાં પ્રધાનો માટે મુલાકાત પહેલા આરટી-પીસીઆર ટેસ્ટ ફરજીયાત
કરાયો છે. વડાપ્રધાન મોદી સાથે મુલાકાત પહેલા કોરોના ટેસ્ટ જરુરી બનાવાયા અંગે સત્તાવાર
કોઈ આદેશ નથી પરંતુ આવી વ્યવસ્થા....