• શુક્રવાર, 13 જૂન, 2025

વડા પ્રધાન મોદીને મળતાં પહેલાં કોરોના ટેસ્ટ ફરજિયાત

પ્રધાનો માટે ઔપચારિક આદેશ

નવી દિલ્હી, તા.11 : દેશમાં સતત વધી રહેલા કોરોના કેસને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા આવતાં પ્રધાનો માટે મુલાકાત પહેલા આરટી-પીસીઆર ટેસ્ટ ફરજીયાત કરાયો છે. વડાપ્રધાન મોદી સાથે મુલાકાત પહેલા કોરોના ટેસ્ટ જરુરી બનાવાયા અંગે સત્તાવાર કોઈ આદેશ નથી પરંતુ આવી વ્યવસ્થા....