• શુક્રવાર, 13 જૂન, 2025

કેદારનાથ જતાં ગુજરાતી યાત્રીઓની બસને નડયો અકસ્માત

ચાર ગંભીર, 15ને સામાન્ય ઈજા

નવી દિલ્હી, તા. 11 : ઉત્તરાખંડના ટિહરીના ઘનસાલી રસ્તે એક બસ અકસ્માત થયો હતો. ચાર ધામ યાત્રા ઉપર નીકળેલા ગુજરાતના યાત્રીઓની બસ અચાનક સડક ઉપર પલટી મારી હતી. બસમાં 33 જેટલા યાત્રીઓ સવાર હતા અને તેમાંથી ચારને ઈજા પહોંચી હતી. યાત્રીઓ ઉત્તરકાશીથી કેદારનાથ જઈ રહ્યા....