સાત જન્મ તો શું સાત સેકન્ડ માટે પણ નહીં જોઈએ આવી પત્ની : યમરાજને કરી વિનંતી
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
11 : મંગળવારે દેશભરની પરીણિત મહિલાઓએ પતિના
દીર્ઘાયુ માટે વટ-સાવિત્રીનું વ્રત કર્યું, ઉપવાસ કર્યા અને વડની ફરતે દોરીઓ પણ બાંધી.
બીજી તરફ પત્નીના ત્રાસનો ભોગ બનેલા છત્રપતિ સંભાજીનગરના કેટલાક પુરુષોએ વટ-પૂર્ણિમાનો
પ્રતિકાત્મક વિરોધ કરતા પીપળા પૂર્ણિમા ઊજવી હતી.
આ તમામ પત્નીપીડિત પુરુષ આશ્રમના સભ્યો.....