• શનિવાર, 04 એપ્રિલ, 2026

રહાણેએ ટીકાકારોને ઇર્ષાળુ કહ્યા

કોલકતા, તા.3 : કેકેઆરના કેપ્ટન અજિંકયા રહાણેએ પોતાની સ્ટ્રાઇક રેટને લઇને થઇ રહેલી ટીકાઓ વિશે કહ્યું કે તેની પાછળ એક ખાસ એજન્ડા છે અને ઇર્ષાનો ભાવ છે. ગઇકાલના મેચમાં કેકેઆરને સનરાઇઝર્સના......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ