ઈરાન શાંતિપૂર્ણ પરમાણુ કાર્યક્રમ માટે પ્રતિબદ્ધ
નવી દિલ્હી, તા.3: ઈરાન રશિયાની મદદથી 8 નવા અણુમથકો સ્થાપવાની તૈયારીમાં છે.
ઈરાનનાં પરમાણુ ઉર્જા સંગઠન(એઈઓઆઈ)નાં પ્રમુખે એલાન કર્યુ હતું કે, તેહરાન પોતાની સ્વચ્છ
અને સ્થાયી ઊર્જા ઉત્પાદન ક્ષમતા વધારવા માટે રશિયાની મદદથી આઠ નવા મથકો સ્થાપશે. ઈરાનના
પ્રમુખ મસૂદ પેઝેશકિયને પણ દેશનાં શાંતિપૂર્ણ પરમાણુ…..