પહલગામમાં પર્યટકો પર આતંકવાદીઓએ કરેલા હુમલાને કારણે ખિન્નતા અનુભવતાં આમિર ખાને 1994ની ફિલ્મ અંદાઝ અપના અપનાના સ્પેશિયલ ક્રીનીંગમાં ગયો નહીં. આમિરે જણાવ્યું કે, કાશ્મીરના પહલગામમાં નિર્દોષ પર્યટકોની કરાયેલી ક્રૂર હત્યા વિશે વાંચ્યા બાદ અંદાઝ અપના અપનાના પ્રીવ્યુમાં......