• ગુરુવાર, 07 મે, 2026

કંગના રનૌતની ‘ભારત ભાગ્ય વિધાતા’ 12મી જૂને થિયેટરમાં

કંગના રનૌત અભિનિત અને સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ભારત ભાગ્ય વિધાતા 12મી જૂને થિયેટરમાં રજૂ થશે. ફિલ્મની રજૂઆતની તારીખ સાથે નવું પોસ્ટર બહાર પાડવામાંઆવ્યું છે. 26/11એ મુંબઈ પર થેયલા આતંકવાદી......