અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ,
તા. 14 : દાદરના ચૈત્યભૂમિમાં ભાષણ આપનારા નેતાઓમાં નામ ન હોવાને મામલે પૂછવામાં આવેલા
પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ભાષણ કરતાં વધુ
મહત્ત્વનું છે બાબાસાહેબ આંબેડકરના દર્શન. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર
ફડણવીસ પણ હાજર હતા. મહાયુતિમાં વિવાદ ચાલી રહ્યો હોવાના પ્રશ્નના…..