• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

નક્સલવાદીઓ વચ્ચેની તિરાડ વધુ પહોળી થઈ રહી છે

મુંબઈ, તા. 19 (પીટીઆઈ) : નક્સલવાદીઓના વરિષ્ઠ સૂત્રધાર મલોજુલા વેણુગોપાળ રાવ ઉર્ફે ભૂપતિએ 60 જેટલા સાગરિતો સાથે આત્મસમર્પણ કર્યું પછી તેણે પોલીસને જણાવ્યું હતું કે તેઓની ચળવળમાં તિરાડ.....