• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

લાંચ કેસ પુરવાર થશે તો રાજીનામું આપીશ : નરહરી ઝિરવાળ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : રાજ્યના અન્ન અને ઔષધ પ્રશાસન વિભાગના ક્લાર્કની મંત્રાલયમાં લાંચ લેવાના આરોપસર ધરપકડ કરવામાં આવ્યા બાદ આ વિભાગના પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વિધાનસભ્ય નરહરી ઝિરવાળે.....