ખીણમાં ફેંકી દેવાયેલા પુણેના કેતન અગ્રવાલની માતાનું આક્રંદ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : લોનાવલાના લોહગડની ખીણમાં ધકેલી કેતન અગ્રવાલની હત્યા કરવાના મામલામાં કેતનના માતા-િપતાએ ધરપકડ કરાયેલા સિયા ગોયલ અને ચેતન ચૌધરીને સખત સજા કરવાની માગણી કરી છે. કેતનના માતા રેખા અગ્રવાલે.......