§ રજિસ્ટ્રેશનની રીતમાં કોઈ બદલાવ નહીં
દેહરાદૂન, તા.12 : ઉત્તરાખંડમાં
ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ગત વર્ષની જેમ જ સામાન્ય રહેશે. શ્રદ્ધાળુઓએ
રજીસ્ટ્રેશન માટે પોતાના હોટલનું બુકિંગ સહિતની વિગતો આપવી નહીં પડે. રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં
બદલાવ અંગે જે ભ્રમની સ્થિતી હતી તે દૂર કરાઈ છે. કેદારનાથ-બદ્રીનાથ સહિત ચારધામ યાત્રા
માટે રજીસ્ટ્રેશનની….