નવી દિલ્હી, તા. 2 : ઈન્ડોનેશિયાના મદુરા ટાપુ પાસે રવિવારે એક નૌકામાં ભીષણ આગ લાગતાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં પાંચ યાત્રીનાં મોત થઈ ગયાં હતાં, તો અન્ય 41 યાત્રી લાપતા બન્યા હતા. નૌકામાં કુલ્લ 271 યાત્રી.....
નવી દિલ્હી, તા. 2 : ઈન્ડોનેશિયાના મદુરા ટાપુ પાસે રવિવારે એક નૌકામાં ભીષણ આગ લાગતાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં પાંચ યાત્રીનાં મોત થઈ ગયાં હતાં, તો અન્ય 41 યાત્રી લાપતા બન્યા હતા. નૌકામાં કુલ્લ 271 યાત્રી.....