• શનિવાર, 17 મે, 2025

ભારત-યુકે એફટીએથી તેમના દ્વિપક્ષી વેપારમાં જબરદસ્ત ઉછાળો આવશે : નિષ્ણાતો

§  આપણી 99 ટકા નિકાસને શૂન્ય જકાતનો લાભ મળવાથી સર્વિસીસ ક્ષેત્રને સૌથી મોટો લાભ થશે

નવી દિલ્હી, તા. 8 (એજન્સીસ) : ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર (એફટીએ) થવાથી બન્ને રાષ્ટ્રોના વેપારમાં જબરદસ્ત ઉછાળો આવનારા ટૂંક સમયમાં જોવા મળશે, એવું વેપાર વિશ્વના અગ્રણીઓનું માનવું છે. ભારત અને યુકે વચ્ચે તાજેતરમાં થયેલા મુક્ત વેપાર કરારના કારણે દ્વિપક્ષી વેપારની સાથે સાથે બન્ને દેશોની ગ્રાહક બજારોનું.....