• શનિવાર, 19 એપ્રિલ, 2025

કબૂતરને ચણ નાખશો તો થશે રૂપિયા 500નો દંડ

પૃથ્વી ઉપર માણસો જેટલો અધિકાર પશુપંખીઓનો છે : સર્વોચ્ચ અદાલત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : પશુ-પક્ષીઓને ખુલ્લી જગ્યાએ ખવડાવવા સામે પાલિકાએ 500 રૂપિયા દંડની જોગવાઈ કરી છે. કબૂતર, શ્વાન, બિલાડી અને ગાયોને જાહેર સ્થળે ખાવાનું નાખવાથી અન્યોને તકલીફ થાય તો આર્થિક દંડ ફટકારવામાં આવશે. પાલિકાના ઘનકચરા વિભાગની નવી નિયમાવલીમાં આ જોગવાઈ કાયમ રાખવામાં…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ