અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : ગંભીર અનુવાંશિક રોગ-થેલેસેમિયા
વિશે જનજાગૃતિ અને અસરકારક સારવાર દ્વારા તેમાંથી મુક્તિ મેળવવાનો નિર્ધાર મહારાષ્ટ્રના
જાહેર આરોગ્ય ખાતાના પ્રધાન પ્રકાશ આંબીટકરે આજે `એક પગલું થેલેસેમિયાથી મુક્તિ તરફ'એ
અભિયાનનો શુભારંભ કરતાં જણાવ્યું હતું. આ પ્રસંગે જાહેર આરોગ્ય ખાતાના રાજ્ય કક્ષાનાં.....