• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

કંકેત્રીમાં નામ ન લખવાના ગુસ્સામાં લગ્ન સમારંભમાં ત્રણની હત્યા કરાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્રના તુળે જિલ્લાના સાક્રી તાલુકાના પિંપળનેરમાં ગુરુવારે કૌટુંબિક લગ્ન સમારંભમાં બે જૂથ વચ્ચે થયેલી સશસ્ત્ર મારામારીમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે.....