• શુક્રવાર, 22 મે, 2026

હેરિટેજ તળાવને પુનર્જીવિત કરવા બાન્દ્રા સરોવરને ખાલી કરાવાઈ રહ્યું છે

મુંબઈ, તા. 21 : તાજેતરના સમયમાં પ્રથમવાર એક મુખ્ય કાયાકલ્પ અભિયાનના ભાગરૂપે લોકપ્રિય એવા 7.5 એકરના બાન્દ્રા તળાવ જે હેરીટેજ સ્થળ છે, તેને પાણીમુક્ત કરવામાં આવ્યું છે. આ શહેરી જળાશય હવે ખુલ્લા......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ