• શુક્રવાર, 26 જૂન, 2026

ખીણ હત્યાકાંડ : સિયા અને પ્રેમીનો હત્યા માટે એકબીજા પર દોષારોપણ

સિયા ભાગીને લગ્ન કરવા નહોતી માગતી એટલે કેતનને પતાવી નાખવાનો પ્રેમીનો દાવો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : લોનાવલા પાસેના લોહગડ કિલ્લા પર પુણેના કેતન અગ્રવાલને ખીણમાં ધકેલી મારી નાખવાના કેસમાં પોલીસની તપાસ ચાલી રહી છે ત્યારે આરોપી સિયા અને તેનો પ્રેમી ચેતન આ હત્યા માટે એકબીજાને દોષ.......

ઇ-પેપરના નવા શુલ્ક