• બુધવાર, 22 જુલાઈ, 2026

પુત્રીના મૃત્યુના દુ:ખ વચ્ચે પરિવારે કર્યાં અવયવ દાન

વાશીના કરિયાણાના દુકાનદારે ત્રણ દરદીને નવજીવન આપ્યું

મુંબઈ, તા. 21 : યુવાન પુત્રીની અચાનક વિદાયથી હતપ્રભ વાશીના એક પરિવારે તેનાં અંગદાન કરવાનો નિર્ણય લઈ માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડયું છે. પરિવારના નિર્ણયને લીધે ત્રણ દર્દીઓને નવજીવન મળ્યું છે. ડૉક્ટરોએ મૃત યુવતીના હૃદય, લિવર અને બંને કિડની.....

ઇ-પેપરના નવા શુલ્ક