નાગપુરમાં કેન્દ્રીય પ્રધાનના નિવાસને ઘેરવાનો પ્રયાસ
નાગપુર, તા. 3 (પીટીઆઈ) : ઈ20 ઇંધણના વિવાદમાં યુવા કૉંગ્રેસના કાર્યકરોએ સોમવારે નાગપુરમાં કેન્દ્રના પરિવહન પ્રધાન નીતિન ગડકરીના ઘરનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગડકરીના ઘરનો ઘેરવા કરવા કૉંગ્રેસના.....