• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

તમાકુ છોડતાં જ દૂર થશે બે કરોડ ભારતીય પરિવારની આર્થિક તંગી

નવી દિલ્હી, તા. 22 : ભારતમાં તમાકુ માત્ર કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જ કારણ નથી, કરોડો પરિવારને ગરીબીમાં ધકેલવા માટે પણ કારણભૂત છે. રિપોર્ટ અનુસાર માત્ર તમાકુ છોડવાથી જ ભારતના અંદાજિત 10 ટકા......