• મંગળવાર, 15 જુલાઈ, 2025

મુંબઈમાં ભારે હૃદયે કરવામાં આવી ઍર ઇન્ડિયાના પાઇલટની અંતિમક્રિયા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : અમદાવાદથી લંડન જઈ રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઈટ તૂટી પડી હતી એના 56 વર્ષના પાઇલટ સુમીત સભરવાલના પાર્થિવ શરીરને મંગળવારે સવારે મુંબઈ લવાયો હતો. પવઈમાં આવેલા જળ વાયુ વિહાર સોસાયટી ખાતેના નિવાસસ્થાને મૃતદેહને અંતિમ દર્શન માટે મુકાયો હતો અને બાદમાં ચકાલાના.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ