• બુધવાર, 25 માર્ચ, 2026

પનવેલ રેલવે સ્ટેશન પર ચાર વર્ષમાં 99.4 ટકા પ્રવાસી વધ્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : મધ્ય રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી), દાદર, કુર્લા અને થાણે સ્ટેશન પર પ્રવાસીઓની કાયમ ગિરદી રહે છે. એવામાં મધ્ય રેલવેનું વધુ એક સ્ટેશન ગિરદીનું હૉટસ્પૉટ.......