• મંગળવાર, 31 માર્ચ, 2026

પીએનજીની સુવિધા હોવા છતાં અરજી નહીં કરનારના એલપીજી બંધ કરાશે

નાગરિક પુરવઠા પ્રધાન ભુજબળે જણાવ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધને લીધે દેશમાં એલપીજીની ખેંચ ઊભી થઈ છે. બુકિંગ કર્યા બાદ પણ દિવસો સુધી રાહ જોવી પડે છે. આ સંજોગોમાં મહારાષ્ટ્રના અન્ન અને નાગરિક પુરવઠા ખાતાના પ્રધાન છગન......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ