• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

વીસ ટકા ઓછા વરસાદથી મરાઠવાડામાં ખરીફ પાકનું સાત ટકા ઓછું વાવેતર

છત્રપતિ સંભાજીનગર, તા. 26 (પીટીઆઇ) : મરાઠવાડામાં સરેરાશથી 20 ટકા ઓછો વરસાદ થતાં વર્ષે 3.5 લાખ હેક્ટર જમીન (સાત ટકા)માં ખરીફ પાકનું વાવેતર ઘટયું છે, એમ કૃષિ વિભાગના ડેટામાં જણાવાયું છે. છત્રપતિ સંભાજીનગર, જાલના, બીડ, પરભણી, નાંદેડ, હિંગોલી, ધારાશિવ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ