બેંગ્લુરુ તા.26 : ટીમ ઇન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડીઓ હાલ નબળી ફિટનેસ અથવા ઇજાને લીધે મેદાનની બહાર છે. બુમરાહ અને પંડયા સહિતના ઇજાગ્રસ્ત મોટાભાગના ખેલાડીઓ હાલ બેંગ્લુરુમાં બીસીસીઆઇના ફિટનેસ સેન્ટરમાં રિહેબ કરી રહ્યા છે. હાલ જે ખેલાડીઓ રિહેબ કરી રહ્યા છે તેમાં......