નાગરિકોને વધુપડતી ચરબી, સાકર કે મીઠું ધરાવતા વ્યંજનો ન આરોગવા અપીલ
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : આગામી તહેવારોની મોસમમાં ખાદ્યપદાર્થોની સલામતી માટે એફડીએ દ્વારા યંત્રણાને સજ્જ કરવામાં આવી રહી છે એમ જણાવીને મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ નાગરિકોને વધુપડતી ચરબી, મીઠાવાળા અને સાકર ધરાવતા.....