ધર્મ પરિવર્તનનો કાયદો અમલમાં
મુંબઈ, તા. 26 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં ધર્મ પરિવર્તન વિરોધી કાનૂનનો અમલ શરૂ થતાં જ મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં આવેલી ચર્ચો દ્વારા ઇસાઇ ધર્મીઓને સેલ્ફ ડિક્લેરેશન ફૉર્મ ભરીને આપવાનું કહેવામાં આવ્યું છે, આ ફૉર્મમાં શ્રદ્ધાળુઓએ એવી સ્પષ્ટતા.....